|
|
શ્રીમતિ કુસુમબેન ડાહ્યાભાઇ મિસ્ત્રી, રાજુપુરા
|
તા:૦૧/૦૪/૨૦૨૫
રાજુપુરા ((ભાગવતનગર) નિવાસી શ્રી ડાહ્યાભાઇ મંગળદાસ મિસ્ત્રી નાં ધર્મપત્નિ શ્રીમતિ કુસુમબેન ડાહ્યાભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૩૧/૦૩/૨૦૨૫ સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા.૦૬/૦૪/૨૦૨૫ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: મુ. પો. રાજુપુરા (ભાગવતનગર) તા. આણંદ જી. આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 01/04/2025
|
ગં.સ્વ. જયાબેન ભાઇલાલભાઇ સુથાર, બાજવા
|
તા:૧૬/૦૩/૨૦૨૫
બાજવા નિવાસી શ્રી હર્ષદભાઇ ભાઇલાલભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. જયાબેન ભાઇલાલભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૩/૨૦૨૫ શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા.૨૦/૦૩/૨૦૨૫ ગુરુવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: ભાઇકાકા ની ચાલી, સ્વરાય ખમણ ની સામે ગાંધી રોડ, બાજવા તા. જી. વડોદરા
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 16/03/2025
|
શ્રીમતિ ચંપાબેન નવિનચંદ્ર સુથાર, મહોળેલ
|
તા:૦૩/૦૩/૨૦૨૫
મહોળેલ નિવાસી શ્રી (ડૉ) નવિનચંદ્ર અંબાલાલ સુથાર ના ધર્મપત્નિ શ્રીમતિ ચંપાબેન નવિનચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૩/૨૦૨૫ રવિવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા.૦૯/૦૩/૨૦૨૫ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય નવા બસ સ્ટેન્ડ પાસે આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 03/03/2025
|
શ્રી જીતેન્દ્રભાઇ રવિશંકરભાઇ સુથાર, બોરસદ
|
તા:૨૭/૦૨/૨૦૨૫
બોરસદ નિવાસી શ્રી યશ જીતેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રીશ્રી જીતેન્દ્રભાઇ રવિશંકરભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૬/૦૨/૨૦૨૫ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા.૦૨/૦૩/૨૦૨૫ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શિવશક્તિ સોસાયટી, પાણીની ટાંકી પાછળ, ૧૦૦ ફૂટ રોડ, બોરસદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 27/02/2025
|
શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર, વિદ્યાનગર (વતન: ડભાસી)
|
તા:૧૯/૦૨/૨૦૨૫
વિદ્યાનગર (વતન : ડભાસી) નિવાસી શ્રી રાજેન્દ્રકુમાર પરસોત્તમપરસોત્તમદાસ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૨/૨૦૨૫ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા.૨૩/૦૨/૨૦૨૫ રવીવાર બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 19/02/2025
|
ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર, કિંખલોડ, હાલ યુ.એસ.એ.
|
તા:૦૯/૦૨/૨૦૨૫
કિંખલોડ (હાલ યુ.એસ.એ.) નિવાસી શ્રી બિપીનભાઇ મુળજીભાઇ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૨/૨૦૨૫ શુક્રવાર ના રોજ અમેરિકા ખાતે થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૩/૦૨/૨૦૨૫ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 09/02/2025
|
શ્રીમતિ જ્યાબેન જયંતિભાઈ સુથાર, બોરીયાવી
|
તા:૦૩/૦૨/૨૦૨૫
બોરિયાવી નિવાસી શ્રી જયંતિભાઇ ડાહ્યાભાઇ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ જ્યાબેન જયંતિભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૩/૦૨/૨૦૨૫ સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૯/૦૨/૨૦૨૫ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 03/02/2025
|
શ્રીમતિ ગીતાબેન નવિનચંદ્ર સુથાર, બોરસદ
|
તા:૦૩/૦૨/૨૦૨૫
બોરસદ નિવાસી શ્રી નવિનચંદ્ર ભોગીલાલ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ ગીતાબેન નવિનચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૨/૨૦૨૫ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૬/૦૨/૨૦૨૫ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: વિશ્વકર્મા મંદિર, મહાદેવ મંદિર પાસે, બોરસદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 03/02/2025
|
શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર, આશી
|
તા:૦૪/૦૧/૨૦૨૫
આશી નિવાસી શ્રી જયેશભાઇ ચંદુભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૪/૦૧/૨૦૨૫ શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૦/૦૧/૨૦૨૫ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: પટેલ વાડી, આશી
|
Posted on 04/01/2025
|
શ્રી યોગેશકુમાર જયંતિલાલ સુથાર, વતન: નરસંડા, હાલ નડીયાદ
|
તા:૦૨/૦૧/૨૦૨૫
નરસંડા (નડીયાદ) નિવાસી શ્રી કેયુરભાઇ યોગેશભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી યૂગેશભાઇ જયંતિભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૧/૨૦૨૫ ગુરુવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૫/૦૧/૨૦૨૫ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: વિશ્વકર્મા વાડી, માઇ મંદિર રોડ, વલ્લભનગર, નડીયાદ,
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 02/01/2025
|
|