|
|
શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર, આણંદ (વતન : અલારસા)
|
તા: ૨૧/૦૯/૨૦૨૩
આણંદ નિવાસી શ્રી જિગ્નેશભાઇ અંબાલાલ સુથાર ના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૯/૨૦૨૩ બુધળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૪/૦૯/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ
|
Posted on 21/09/2023
|
શ્રી મહેન્દ્રભાઇ જયંતિભાઇ સુથાર, નરસંડા
|
તા: ૦૯/૦૮/૨૦૨૩
નરસંડા નિવાસી શ્રી પુર્વેશ મહેન્દ્રભાઇ સુથાર તથા શ્રી રાહુલભાઇ મહેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઇ જયંતિભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૯/૦૮/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૩/૦૯/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પાટીદાર સંસ્કૃતિ વાડી, નરસંડા
|
Posted on 01/09/2023
|
શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ (વતન : નાપાડ)
|
તા: ૦૯/૦૮/૨૦૨૩
આણંદ નિવાસી શ્રી નવનિતભાઇ મગનભાઇ ગજ્જર ના સુપુત્ર શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૮/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૩/૦૮/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. અંબાજી મંદિર, ગોયા તળાવ, સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 09/08/2023
|
શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર, ભાલેજ
|
તા: ૦૫/૦૮/૨૦૨૩
ભાલેજ નિવાસી શ્રી રવીભાઇ જયેશભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૮/૨૦૨૩ શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૦/૦૮/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. વૈષ્ણવ વણિક વાડી, ભાલેજ
|
Posted on 05/08/2023
|
શ્રી દિનેશભાઇ રણછોડભાઇ ગજ્જર, (વતન: આશી), વડોદરા
|
તા: ૧૮/૦૭/૨૦૨૩
વડોદરા નિવાસી (વતન: આશી) શ્રી ભાવિનભાઇ દિનેશભાઇ ગજ્જર ના પિતાશ્રી શ્રી દિનેશભાઇ રણછોડભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૧૮/૦૭/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૩/૦૭/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હૉલ, નિઝામપુરા અતિથી ગૃહ પાસે, નિઝામપુરા, વડોદરા
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 18/07/2023
|
ગં.સ્વ. સંધ્યાબેન જગદીશભાઇ સુથાર, બોદાલ
|
તા: ૧૦/૦૭/૨૦૨૩
બોદાલ નિવાસી શ્રી અભિષેકભાઇ જગદીશભાઇ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. સંધ્યાબેન જગદીશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૭/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૦/૦૭/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. કુમુદ બા હૉલ, મોટી ખડકી, બોદાલ
|
Posted on 10/07/2023
|
ગં.સ્વ. ઈન્દિરાબેન નિરંજનભાઇ ગજ્જર, સેવાસી, વડોદરા, વતન: કાસોર(સોજીત્રા)
|
તા: ૧૪/૦૬/૨૦૨૩
વડોદરા નિવાસી (વતન: કાસોર (સોજીત્રા)) શ્રી યજ્ઞેશભાઇ નિરંજનભાઇ ગજ્જર નાં માતૃશ્રી ગં.સ્વ. ઈન્દિરાબેન નિરંજનભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૬/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 14/06/2023
|
શ્રીમતિ દક્ષાબેન અશ્વિનકુમાર સુથાર, બાકરોલ (વતન : વટાવ)
|
તા: ૧૧/૦૬/૨૦૨૩
બાકરોલ નિવાસી (વતન: વટાવ) શ્રી અશ્વિનકુમાર વિષ્ણુપ્રસાદ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ દક્ષાબેન અશ્વિનકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૧/૦૬/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૫/૦૬/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ક્લબ હાઉસ, શાલીગ્રામ ગ્રીન, રામભાઇ કાકા રોડ, બાકરોલ તા/જી : આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 11/06/2023
|
|