|
|
શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર, વિદ્યાનગર (વતન: ડભાસી)
|
તા:૧૯/૦૨/૨૦૨૫
વિદ્યાનગર (વતન : ડભાસી) નિવાસી શ્રી રાજેન્દ્રકુમાર પરસોત્તમપરસોત્તમદાસ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૨/૨૦૨૫ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા.૨૩/૦૨/૨૦૨૫ રવીવાર બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 19/02/2025
|
ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર, કિંખલોડ, હાલ યુ.એસ.એ.
|
તા:૦૯/૦૨/૨૦૨૫
કિંખલોડ (હાલ યુ.એસ.એ.) નિવાસી શ્રી બિપીનભાઇ મુળજીભાઇ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૨/૨૦૨૫ શુક્રવાર ના રોજ અમેરિકા ખાતે થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૩/૦૨/૨૦૨૫ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 09/02/2025
|
શ્રીમતિ જ્યાબેન જયંતિભાઈ સુથાર, બોરીયાવી
|
તા:૦૩/૦૨/૨૦૨૫
બોરિયાવી નિવાસી શ્રી જયંતિભાઇ ડાહ્યાભાઇ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ જ્યાબેન જયંતિભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૩/૦૨/૨૦૨૫ સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૯/૦૨/૨૦૨૫ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 03/02/2025
|
શ્રીમતિ ગીતાબેન નવિનચંદ્ર સુથાર, બોરસદ
|
તા:૦૩/૦૨/૨૦૨૫
બોરસદ નિવાસી શ્રી નવિનચંદ્ર ભોગીલાલ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ ગીતાબેન નવિનચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૨/૨૦૨૫ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૬/૦૨/૨૦૨૫ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: વિશ્વકર્મા મંદિર, મહાદેવ મંદિર પાસે, બોરસદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 03/02/2025
|
શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર, આશી
|
તા:૦૪/૦૧/૨૦૨૫
આશી નિવાસી શ્રી જયેશભાઇ ચંદુભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૪/૦૧/૨૦૨૫ શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૦/૦૧/૨૦૨૫ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: પટેલ વાડી, આશી
|
Posted on 04/01/2025
|
શ્રી યોગેશકુમાર જયંતિલાલ સુથાર, વતન: નરસંડા, હાલ નડીયાદ
|
તા:૦૨/૦૧/૨૦૨૫
નરસંડા (નડીયાદ) નિવાસી શ્રી કેયુરભાઇ યોગેશભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી યૂગેશભાઇ જયંતિભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૧/૨૦૨૫ ગુરુવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૫/૦૧/૨૦૨૫ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ: વિશ્વકર્મા વાડી, માઇ મંદિર રોડ, વલ્લભનગર, નડીયાદ,
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 02/01/2025
|
|