News
Sad Demise Notes
શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર, આણંદ (વતન : અલારસા)
શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર, આણંદ (વતન: અલારસા)  width=

તા: ૨૧/૦૯/૨૦૨૩

આણંદ નિવાસી શ્રી જિગ્નેશભાઇ અંબાલાલ સુથાર ના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૯/૨૦૨૩ બુધળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૪/૦૯/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 21/09/2023

શ્રી મહેન્દ્રભાઇ જયંતિભાઇ સુથાર, નરસંડા
શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ

તા: ૦૯/૦૮/૨૦૨૩

નરસંડા નિવાસી શ્રી પુર્વેશ મહેન્દ્રભાઇ સુથાર તથા શ્રી રાહુલભાઇ મહેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઇ જયંતિભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૯/૦૮/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૩/૦૯/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
પાટીદાર સંસ્કૃતિ વાડી,
નરસંડા


Posted on 01/09/2023

શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ (વતન : નાપાડ)
શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ

તા: ૦૯/૦૮/૨૦૨૩

આણંદ નિવાસી શ્રી નવનિતભાઇ મગનભાઇ ગજ્જર ના સુપુત્ર શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૮/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૮/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
અંબાજી મંદિર, ગોયા તળાવ,
સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 09/08/2023

શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર, ભાલેજ
શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર, ભાલેજ

તા: ૦૫/૦૮/૨૦૨૩

ભાલેજ નિવાસી શ્રી રવીભાઇ જયેશભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૮/૨૦૨૩ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૦/૦૮/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
વૈષ્ણવ વણિક વાડી, ભાલેજ


Posted on 05/08/2023

શ્રી દિનેશભાઇ રણછોડભાઇ ગજ્જર, (વતન: આશી), વડોદરા
શ્રી દિનેશભાઇ રણછોડભાઇ ગજ્જર, વડોદરા (વતન: આશી)

તા: ૧૮/૦૭/૨૦૨૩

વડોદરા નિવાસી (વતન: આશી) શ્રી ભાવિનભાઇ દિનેશભાઇ ગજ્જર ના પિતાશ્રી શ્રી દિનેશભાઇ રણછોડભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૧૮/૦૭/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૩/૦૭/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હૉલ, નિઝામપુરા અતિથી ગૃહ પાસે, નિઝામપુરા, વડોદરા

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 18/07/2023

ગં.સ્વ. સંધ્યાબેન જગદીશભાઇ સુથાર, બોદાલ
ગં.સ્વ. સંધ્યાબેન જગદીશભાઇ સુથાર, બોદાલ

તા: ૧૦/૦૭/૨૦૨૩

બોદાલ નિવાસી શ્રી અભિષેકભાઇ જગદીશભાઇ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. સંધ્યાબેન જગદીશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૭/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૦/૦૭/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
કુમુદ બા હૉલ, મોટી ખડકી, બોદાલ


Posted on 10/07/2023

ગં.સ્વ. ઈન્દિરાબેન નિરંજનભાઇ ગજ્જર, સેવાસી, વડોદરા, વતન: કાસોર(સોજીત્રા)
ગં.સ્વ. ઈન્દિરાબેન નિરંજનભાઇ ગજ્જર, વડોદરા, વતન: કાસોર(સોજીત્રા)

તા: ૧૪/૦૬/૨૦૨૩

વડોદરા નિવાસી (વતન: કાસોર (સોજીત્રા)) શ્રી યજ્ઞેશભાઇ નિરંજનભાઇ ગજ્જર નાં માતૃશ્રી ગં.સ્વ. ઈન્દિરાબેન નિરંજનભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૬/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.


Posted on 14/06/2023

શ્રીમતિ દક્ષાબેન અશ્વિનકુમાર સુથાર, બાકરોલ (વતન : વટાવ)
દક્ષાબેન અશ્વિનકુમાર સુથાર, બાકરોલ (વતન:વટાવ)

તા: ૧૧/૦૬/૨૦૨૩

બાકરોલ નિવાસી (વતન: વટાવ) શ્રી અશ્વિનકુમાર વિષ્ણુપ્રસાદ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ દક્ષાબેન અશ્વિનકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૧/૦૬/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૫/૦૬/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
ક્લબ હાઉસ, શાલીગ્રામ ગ્રીન, રામભાઇ કાકા રોડ, બાકરોલ તા/જી : આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 11/06/2023

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara