News
Sad Demise Notes
શ્રીમતિ કુસુમબેન ડાહ્યાભાઇ મિસ્ત્રી, રાજુપુરા
શ્રીમતિ કુસુમબેન ડાહ્યાભાઇ મિસ્ત્રી, રાજુપુરા

તા:૦૧/૦૪/૨૦૨૫

રાજુપુરા ((ભાગવતનગર) નિવાસી શ્રી ડાહ્યાભાઇ મંગળદાસ મિસ્ત્રી નાં ધર્મપત્નિ શ્રીમતિ કુસુમબેન ડાહ્યાભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૩૧/૦૩/૨૦૨૫ સોમવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા.૦૬/૦૪/૨૦૨૫ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: મુ. પો. રાજુપુરા (ભાગવતનગર)
તા. આણંદ જી. આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 01/04/2025

ગં.સ્વ. જયાબેન ભાઇલાલભાઇ સુથાર, બાજવા
ગં.સ્વ. જયાબેન ભાઇલાલભાઇ સુથાર, બાજવા

તા:૧૬/૦૩/૨૦૨૫

બાજવા નિવાસી શ્રી હર્ષદભાઇ ભાઇલાલભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. જયાબેન ભાઇલાલભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૩/૨૦૨૫ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા.૨૦/૦૩/૨૦૨૫ ગુરુવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: ભાઇકાકા ની ચાલી, સ્વરાય ખમણ ની સામે
ગાંધી રોડ, બાજવા
તા. જી. વડોદરા

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 16/03/2025

શ્રીમતિ ચંપાબેન નવિનચંદ્ર સુથાર, મહોળેલ
શ્રીમતિ ચંપાબેન નવિનચંદ્ર સુથાર, મહોળેલ

તા:૦૩/૦૩/૨૦૨૫

મહોળેલ નિવાસી શ્રી (ડૉ) નવિનચંદ્ર અંબાલાલ સુથાર ના ધર્મપત્નિ શ્રીમતિ ચંપાબેન નવિનચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૩/૨૦૨૫ રવિવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા.૦૯/૦૩/૨૦૨૫ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છાત્રાલય
નવા બસ સ્ટેન્ડ પાસે
આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 03/03/2025

શ્રી જીતેન્દ્રભાઇ રવિશંકરભાઇ સુથાર, બોરસદ
શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર, વિદ્યાનગર (વતન: ડભાસી)

તા:૨૭/૦૨/૨૦૨૫

બોરસદ નિવાસી શ્રી યશ જીતેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રીશ્રી જીતેન્દ્રભાઇ રવિશંકરભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૬/૦૨/૨૦૨૫ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા.૦૨/૦૩/૨૦૨૫ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શિવશક્તિ સોસાયટી, પાણીની ટાંકી પાછળ,
૧૦૦ ફૂટ રોડ, બોરસદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 27/02/2025

શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર, વિદ્યાનગર (વતન: ડભાસી)
શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર, વિદ્યાનગર (વતન: ડભાસી)

તા:૧૯/૦૨/૨૦૨૫

વિદ્યાનગર (વતન : ડભાસી) નિવાસી શ્રી રાજેન્દ્રકુમાર પરસોત્તમપરસોત્તમદાસ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ અરુણાબેન રાજેન્દ્રકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૨/૨૦૨૫ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા.૨૩/૦૨/૨૦૨૫ રવીવાર બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 19/02/2025

ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર, કિંખલોડ, હાલ યુ.એસ.એ.
ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર, કિંખલોડ

તા:૦૯/૦૨/૨૦૨૫

કિંખલોડ (હાલ યુ.એસ.એ.) નિવાસી શ્રી બિપીનભાઇ મુળજીભાઇ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. કાંતાબેન મુળજીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૨/૨૦૨૫ શુક્રવાર ના રોજ અમેરિકા ખાતે થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૨/૨૦૨૫ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 09/02/2025

શ્રીમતિ જ્યાબેન જયંતિભાઈ સુથાર, બોરીયાવી
જ્યાબેન જયંતિભાઈ સુથાર

તા:૦૩/૦૨/૨૦૨૫

બોરિયાવી નિવાસી શ્રી જયંતિભાઇ ડાહ્યાભાઇ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ જ્યાબેન જયંતિભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૩/૦૨/૨૦૨૫ સોમવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૯/૦૨/૨૦૨૫ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: શ્રી વિશ્વકર્મા છત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 03/02/2025

શ્રીમતિ ગીતાબેન નવિનચંદ્ર સુથાર, બોરસદ
ગીતાબેન નવિનચંદ્ર સુથાર, બોરસદ

તા:૦૩/૦૨/૨૦૨૫

બોરસદ નિવાસી શ્રી નવિનચંદ્ર ભોગીલાલ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ ગીતાબેન નવિનચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૨/૨૦૨૫ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૬/૦૨/૨૦૨૫ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: વિશ્વકર્મા મંદિર,
મહાદેવ મંદિર પાસે, બોરસદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 03/02/2025

શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર, આશી
શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર, આશી

તા:૦૪/૦૧/૨૦૨૫

આશી નિવાસી શ્રી જયેશભાઇ ચંદુભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી ચંદુભાઇ મગનભાઈ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૪/૦૧/૨૦૨૫ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૦/૦૧/૨૦૨૫ શુક્રવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: પટેલ વાડી,
આશી


Posted on 04/01/2025

શ્રી યોગેશકુમાર જયંતિલાલ સુથાર, વતન: નરસંડા, હાલ નડીયાદ
શ્રી યોગેશકુમાર જયંતિલાલ સુથાર, નરસંડા

તા:૦૨/૦૧/૨૦૨૫

નરસંડા (નડીયાદ) નિવાસી શ્રી કેયુરભાઇ યોગેશભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી યૂગેશભાઇ જયંતિભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૨/૦૧/૨૦૨૫ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૫/૦૧/૨૦૨૫ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળ: વિશ્વકર્મા વાડી, માઇ મંદિર રોડ,
વલ્લભનગર, નડીયાદ,

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 02/01/2025

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara