|
|
ગં.સ્વ. લક્ષ્મીબેન મોતીભાઇ સુથાર, અડાસ
|
તા: ૧૪/૦૫/૨૦૨૨
અડાસ નિવાસી શ્રી જતિનકુમાર મોતીભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. લક્ષ્મીબેન મોતીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૫/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૨/૦૫/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પટેલ વાડી, પાણીની ટાંકી પાસે, મુ. અડાસ,, તા-જી : આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 14/05/2022
|
ગં.સ્વ. ઉષાબેન રામકૃષ્ણભાઇ સુથાર, નાવલી
|
તા: ૦૧/૦૫/૨૦૨૨
નાવલી નિવાસી શ્રી જયમિનભાઇ રામકૃષ્ણભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. ઉષાબેન રામકૃષ્ણભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૧/૦૫/૨૦૨૨, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૯/૦૫/૨૦૨૨ સોમળવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. નિવાસસ્થાન, અશોક વાડી, નાવલી, તા-જી : આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 01/05/2022
|
શ્રી નરેન્દ્રભાઇ શાન્તિલાલ સુથાર, અડાસ
|
તા: ૨૦/૦૪/૨૦૨૨
અડાસ નિવાસી શ્રી સુનિલકુમાર નરેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી નરેન્દ્રભાઇ શાન્તિલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૪/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૨ મંગળવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 20/04/2022
|
શ્રી અરવિંદભાઇ ચુનીભાઇ સુથાર, ભાદરણ (વતન: ત્રણોલ)
|
તા: ૨૦/૦૪/૨૦૨૨
ભાદરણ નિવાસી (વતન: ત્રણોલ) શ્રી સંજયકુમાર તથા કેતનકુમાર અરવિંદભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી અરવિંદભાઇ ચુનીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૪/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૪/૦૪/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પટેલ વાડી, બસ સ્ટેન્ડ પાસે, ભાદરણ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 20/04/2022
|
મનુભાઇ અંબાલાલ સુથાર, બોરસદ
|
તા: ૧૮/૦૪/૨૦૨૨
આંકલાવ નિવાસી શ્રી નિલેશકુનાર નટુભાઇ સુથાર ના સ્વસુરશ્રી શ્રી મનુભાઇ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૪/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૨/૦૪/૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. નારાયણનગર, પામોલ રોડ,બોરસદ, જી. આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 18/04/2022
|
રતીલાલ બાપુજીભાઇ સુથાર સુથાર, રાજુપુરા
|
તા: ૨૦/૦૩/૨૦૨૨
રાજુપુરા નિવાસી શ્રી જયેશકુમાર રતીલાલ સુથાર ના પિતાશ્રી શ્રી રતીલાલ બાપુજીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૩/૨૦૨૨, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 19/03/2022
|
સ્વ. સુખદેવભાઇ શીવાભાઇ સુથાર, રાજુપુરા
|
તા: ૨૪/૦૨/૨૦૨૨
રાજુપુરા નિવાસી શ્રી પરેશભાઇ સુખદેવભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી સુખદેવભાઇ શીવાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૪/૦૨/૨૦૨૨, ગુરુવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૪/૦૩/૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. રાજુપુરા, તા. જી. આણંદ, ઠે. શિવાજી ફાર્મ
સાસરી પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. પ્રવિણભાઇ ભોગીલાલ સુથાર તથા નવિનભાઇ ભોગીલાલ સુથાર
|
Posted on 24/02/2022
|
અ.સૌ. કેતનાબેન ભાવેશભાઇ સુથાર, વડોદરા
|
તા: ૧૪/૦૨/૨૦૨૨
વડોદરા નિવાસી (વતન: બોરીયાવી) શ્રી ભાવેશભાઇ રમેશભાઇ સુથાર ના ધર્મપત્નિ અ.સૌ. કેતનાબેન ભાવેશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૩/૦૨/૨૦૨૨, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૭/૦૨/૨૦૨૨ ગુરુવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ૭૧, પુનિતપાર્ક સોસાયટી, નવાયાર્ડ, છાણી રોડ, વડોદરા
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. મુકેશભાઇ મગનભાઇ સુથાર (ભુમેલ)
|
Posted on 14/02/2022
|
શ્રી રજનીભાઇ હીરાભાઇ સુથાર, સુરકુવા
|
તા: ૦૫/૦૨/૨૦૨૨
સુરકુવા નિવાસી શ્રી ક્રિષ્નકાંત રજનીભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી રજનીભાઇ હીરાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૨/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૧/૦૨/૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન અંબાજી મંદિર, સુરકુવા મુકામે રાખેલ છે.
|
Posted on 05/02/2022
|
શ્રી જશભાઇ ધનજીભાઇ સુથાર, બાકરોલ
|
તા: ૦૫/૦૨/૨૦૨૨
બાકરોલ નિવાસી શ્રી સ્નેહલભાઇ જશભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી જશભાઇ ધનજીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૨/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૦/૦૨/૨૦૨૨ ગુરુવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાને રાખેલ છે. સ્થળ : ૨૪, ગોવર્ધન પાકૅ.પુરષોત્તમ નગર રોડ. બાકરોલ. તા; જી : આણંદ.
પિયર પક્ષ નું બેસણું પણ ઉપરોક્ત સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે. મનહરભાઇ સુથાર (અલારસા)
|
Posted on 05/02/2022
|
હિતેષભાઇ ગોરધનભાઇ સુથાર, બોરસદ (વતન : પામોલ)
|
તા: ૦૫/૦૧/૨૦૨૨
બોરસદ નિવાસી (વતન : પામોલ) શ્રી જૈમિકકુમાર હિતેષભાઇ સુથાર તથા પ્રણવકુમાર હિતેષભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી હિતેષભાઇ ગોરધનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૩/૦૧/૨૦૨૨, સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૯/૦૧/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી લેઉવા પાટીદાર સમાજ હૉલ, મહાદેવ રોડ, પટેલ વાડી પાસે, બોરસદ
|
Posted on 05/01/2022
|
સ્વ. રમિલાબેન કાંતિલાલ મિસ્ત્રી, નડીયાદ
|
તા: ૨૫/૧૨/૨૦૨૧
નડીયાદ નિવાસી શ્રી દેવેંદ્રભાઇ કાંતિલાલ મિસ્ત્રી, શ્રી પ્રફુલભાઇ કાંતિલાલ મિસ્ત્રી તથા રમેશભાઇ કાંતિલાલ મિસ્ત્રી નાં બહેન રમીલાબેન કાંતિલાલ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૨૪/૧૨/૨૦૨૧, શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૩૦/૧૨/૨૦૨૧ ગુરુવાર ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ૮, તુલસી પાર્ક, ટાગોર પાર્ક ની બાજુમાં, પીજ રોડ, નડીયાદ
|
Posted on 25/12/2021
|
શ્રીમતિ દિપીકાબેન જશભાઇ સુથાર, રામનગર
|
તા: ૦૬/૧૨/૨૦૨૧
રામનગર નિવાસી શ્રી જશભાઇ જેઠાભાઇ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ દિપીકાબેન જશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૪/૧૨/૨૦૨૧, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૨/૧૨/૨૦૨૧ રવીવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. મુખી વાળું ફળિયું, રામનગર, તા. જી. : આણંદ
|
Posted on 06/12/2021
|
ગં.સ્વ. નિર્મળાબેન (નિરૂબેન) વાસુદેવ કારપેન્ટર, વતન: ભાટીયેલ
|
તા: ૦૬/૧૨/૨૦૨૧
જોળ નિવાસી (વતન : ભાટીયેલ) શ્રી મિલિન્દભાઇ અશોકભાઇ કારપેન્ટર, શ્રી ભૌમિકભાઇ બિપીનભાઇ કારપેન્ટર તથા શ્રી ભાર્ગવભાઇ બિપીનભાઇ કારપેન્ટર નાં દાદીબા ગં.સ્વ. નિર્મળાબેન (નિરૂબેન) વાસુદેવ કારપેન્ટર નું દુ:ખદ અવસાન તા:૦૩/૧૨/૨૦૨૧, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું ટેલીફોનિક બેસણું તા. ૦૭/૧૨/૨૦૨૧ મંગળવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન રાખેલ છે. રહેઠાણ : શ્યામળદાસ ની ખડકી, મુ. જોળ
|
Posted on 06/12/2021
|
|