|
|
ગં.સ્વ. કૈલાસબેન કનુભાઇ સુથાર, અડાસ
|
તા: ૦૩૦/૦૫/૨૦૨૩
અડાસ નિવાસી શ્રી સુનિલકુમાર નરેંદ્રભાઇ સુથાર ના બા ગં.સ્વ. કૈલાસબેન કનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૬/૦૫/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૧/૦૬/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 30/05/2023
|
ગં.સ્વ. નિરૂબેન રાજેંદ્રકુમાર મિસ્ત્રી, બારડોલી (વતન: સુરકુવા)
|
તા: ૨૬/૧૧/૨૦૧૮
બારડોલી નિવાસી (વતન સુરકુવા) શ્રી પરિમલ રાજેન્દ્રકુમાર મિસ્ત્રી તથા યોગેશ રાજેન્દ્રકુમાર મિસ્ત્રી નાં માતૃશ્રી ગં.સ્વ. નિરૂબેન રાજેંદ્રકુમાર મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા: ૩૦/૦૫/૨૦૨૩, મંગળવારના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૫/૦૬/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 30/05/2023
|
શ્રી પરસોત્તમદાસ છગનભાઇ સુથાર, આણંદ (વતન આંકલાવ)
|
તા: ૦૧૯/૦૫/૨૦૨૩
આણંદ નિવાસી (વતન: આંકલાવ) શ્રી કિરીટકુમાર પરસોત્તમદાસ સુથાર ના પિતાશ્રી શ્રી પરસોત્તમદાસ છગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૫/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૫/૦૫/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 19/05/2023
|
શ્રી હિતેશભાઇ દલસુખભાઇ સુથાર, બોદાલ
|
તા: ૦૧૬/૦૫/૨૦૨૩
બોદાલ નિવાસી શ્રી પ્રવિણભાઇ દલસુખભાઇ સુથાર ના લઘુબંધુ શ્રી હિતેશભાઇ દલસુખભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૫/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૧/૦૫/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. કુમુદબા હૉલ, મોટી ખડકી, બોદાલ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 16/05/2023
|
બળવંતાબેન નટવરલાલ મિસ્ત્રી, આણંદ
|
તા: ૦૪/૦૫/૨૦૨૩
આણંદ નિવાસી (હાલ યુ.એસ.એ.) શ્રી કુંદનભાઇ નટવરલાલ મિસ્ત્રી નાં મોટાં બેન બળવંતાબેન નટવરલાલ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૦૩/૦૫/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૭/૦૫/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
|
Posted on 04/05/2023
|
અ.સૌ. દેવિલાબેન મહેન્દ્રભાઇ સુથાર, મહેળાવ
|
તા: ૩૦/૦૪/૨૦૨૩
મહેળાવ નિવાસી શ્રી મહેન્દ્રભાઇ મણીલાલ સુથાર નાં ધર્મપત્નિ અ.સૌ. દેવિલાબેન મહેન્દ્રભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૩૦/૦૪/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૮/૦૫/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પાટીદાર વાડી, મહેળાવ, તા. પેટલાદ
|
Posted on 30/04/2023
|
શ્રી મહેશચંદ્ર કૌશિકભાઇ ગજ્જર, વિદ્યાનગર
|
તા: ૨૬/૦૪/૨૦૨૩
વિદ્યાનગર નિવાસી શ્રી નીરવ મહેશચંદ્ર ગજ્જર તથા કૃણાલ મહેશચંદ્ર ગજ્જર ના પિતા શ્રી શ્રી મહેશચંદ્ર કૌશિકભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૨૪/૦૪/૨૦૨૩ સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૭/૦૪/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 26/04/2023
|
શ્રી અશોકભાઇ કૌશિકભાઇ ગજ્જર, અમદાવાદ
|
તા: ૧૬/૦૪/૨૦૨૩
અમદાવાદ નિવાસી શ્રી ચૈતન્ય અશોકભાઇ ગજ્જર તથા દેવાંગ અશોકભાઇ ગજ્જર ના પિતા શ્રી શ્રી અશોકભાઇ કૌશિકભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૪/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૩/૦૪/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. નવનીત વિવિધલક્ષી ભવન, કોમલ એન્કલેવ સામે, પી.ટી. કોલેજ રોડ, પાલડી, અમદાવાદ
પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 16/04/2023
|
પ્રેમિલાબેન કાંતિલાલ સુથાર, કંથારિયા
|
તા: ૧૫/૦૪/૨૦૨૩
કંથારિયા નિવાસી શ્રી કિરીટકુમાર કાંતિલાલ સુથાર ના માતૃશ્રી પ્રેમિલાબેન કાંતિલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૪/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૭/૦૪/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ
|
Posted on 15/04/2023
|
|