|
તા. 01/04/2012 થી 31/03/2013 સુધીના હિસાબની તારીજ
 Posted on 19/03/2014
|
|
શ્રી રાજેશભાઇ નવિનચંદ્ર સુથાર, મહોળેલ.
|
તા: ૧૨/૦૧/૨૦૨૧
મહોળેલ નિવાસી શ્રી(ડૉ).) નવિનચંદ્ર અંબાલાલ સુથાર ના જ્યેષ્ઠ પુત્રશ્રી શ્રી રાજેશભાઇ નવિનચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૧/૦૧/૨૦૨૧, સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૭/૦૧/૨૦૨૧ રવીવાર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન રાખેલ છે. સ્થળ : મુ. પો. મહોળેલ, તા. નડિયાદ, જી: ખેડા
|
Posted on 11/01/2021
|
શ્રી ચીમનભઆઇ ગોકળભાઇ સુથાર, કાસોર(ભા,)
|
તા: ૨૯/૧૨/૨૦૨૦
કાસોર(ભાલેજ) નિવાસી શ્રી રમેશભાઇ મનહરભાઇ સુથાર ના કાકા શ્રી શ્રી ચીમનભાઇ ગોકળભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૮/૧૨/૨૦૨૦, સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
હાલના સંજોગો ને ધ્યાન માં રાખીને સદગતનું બેસણું રાખવામાં આવ્યું નથી. ટેલીફોનીક બેસણું તા. ૦૩/૦૧/૨૦૨૧ ને રવીવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રાખેલ છે.
|
Posted on 29/12/2020
|
શ્રી શૈલેષભાઇ મનોરભાઇ ગજ્જર, યુ.એસ.એ. વતન : મોરડ
|
તા: ૨૫/૧૨/૨૦૨૦
યુ.એસ.એ. નિવાસી (વતન : મોરડ) શ્રી શૈલેષભાઇ મનોરભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૨૫/૧૨/૨૦૨૦, શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 25/12/2020
|
શ્રી શંભુભાઇ ગોરધનભાઇ સુથાર, યુ.એસ.એ. (વતન : છાણી)
|
તા: ૨૩/૧૨/૨૦૨૦
યુ.એસ.એ. નિવાસી (વતન : છાણી) શ્રી સુધીરભાઇ શંભુભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી શંભુભાઇ ગોરધનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૩/૧૨/૨૦૨૦, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 23/12/2020
|
ગં.સ્વ. વિદ્યાબેન ગોવિંદભાઇ સુથાર, ખંભોળજ
|
તા: ૨૨/૧૨/૨૦૨૦
ખંભોળજ નિવાસી શ્રી વિજયભાઇ નલિનભાઇ સુથાર ના દાદીમા ગં.સ્વ. વિદ્યાબેન ગોવિંદભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૧/૧૨/૨૦૨૦, સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૫/૧૨/૨૦૨૦ શુક્રવાર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન તેમના નિવાસસ્થાન ખંભોળજ ખાતે રાખેલ છે.
|
Posted on 22/12/2020
|
શ્રી રશેષકુમાર મનુભાઇ સુથાર, યુ.એસ.એ. (વતન : બોરિયાવી)
|
તા: ૨૨/૧૨/૨૦૨૦
યુ.એસ.એ. નિવાસી (વતન : બોરિયાવી) શ્રી મીત રશેષકુમાર સુથાર ના પિતાશ્રી શ્રી રશેષકુમાર મનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૨૨/૧૨/૨૦૨૦, મંગળવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 22/12/2020
|
શ્રી દેવેન્દ્રભાઇ જયંતિલાલ સુથાર, વડોદરા (વતન : અજરપુરા)
|
તા: ૧૨/૧૨/૨૦૨૦
વડોદરા નિવાસી (વતન : અજરપુરા) શ્રી હર્ષ દેવેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી દેવેન્દ્રભાઇ જયંતિલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૧/૧૨/૨૦૨૦, શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
હાલના સંજોગો ને ધ્યાન માં રાખીને સદગતનું બેસણું રાખવામાં આવ્યું નથી. ટેલીફોન દ્વારા આશ્વાસન આવકાર્ય.
|
Posted on 12/12/2020
|
શ્રી દિલીપભાઇ જયંતિલાલ સુથાર, વડોદરા (વતન : અજરપુરા)
|
તા: ૨૮/૧૧/૨૦૨૦
વડોદરા નિવાસી (વતન : અજરપુરા) શ્રી દેવેન્દ્રભાઇ જયંતિલાલ સુથાર ના મોટા ભાઇ શ્રી દિલીપભાઇ જયંતિલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૮/૧૧/૨૦૨૦, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
હાલના સંજોગો ને ધ્યાન માં રાખીને સદગતનું બેસણું રાખવામાં આવ્યું નથી. ટેલીફોન દ્વારા આશ્વાસન આવકાર્ય.
|
Posted on 28/11/2020
|
અ.સૌ. જાગૃતિબેન સુહિતભાઇ સુથાર, આણંદ (વતન : અલારસા)
|
તા: ૨૮/૧૧/૨૦૨૦
આણંદ નિવાસી (વતન : અલારસા) શ્રી રાજેન્દ્રભાઇ અંબાલા સુથાર ના સુપુત્ર શ્રી સુહિતભાઇ રાજેન્દ્રભાઇ સુથાર નાં ધર્મપત્નિ અ.સૌ. જાગૃતિબેન સુહિતભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૭/૧૧/૨૦૨૦, શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 28/11/2020
|
સ્વ. ગં.સ્વ. મંજુલાબેન મગનભાઇ સુથાર સુથાર, ભુમેલ
|
તા: ૨૧/૧૧/૨૦૨૦
ભુમેલ નિવાસી શ્રી મુકેશભાઇ મગનભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. મંજુલાબેન મગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૧૯/૧૧/૨૦૨૦, ગુરુવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
હાલના સંજોગો ને ધ્યાન માં રાખીને સદગતનું બેસણું રાખવામાં આવ્યું નથી.
|
Posted on 21/11/2020
|
ગં.સ્વ. મધુબેન ચીમનભાઇ સુથાર, બોરસદ (વતન: મહેળાવ)
|
તા: ૨૧/૧૧/૨૦૨૦
બોરસદ નિવાસી (વતન : મહેળાવ) શ્રી રજનીભાઇ ચીમનભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. મધુબેન ચીમનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૨૦/૧૧/૨૦૨૦, શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
હાલના સંજોગો ને ધ્યાન માં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણું તા: ૨૭/૧૧/૨૦૨૦, શુક્રવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન રાખવામાં આવ્યું છે.
|
Posted on 21/11/2020
|
ગં.સ્વ. કૈલાશબેન નટુભાઇ સુથાર, રાસનોલ
|
તા: ૧૭/૧૧/૨૦૨૦
રાસનોલ નિવાસી શ્રી અનિલભાઇ નટુભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. કૈલાશબેન નટુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૧૫/૧૧/૨૦૨૦, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
હાલના સંજોગો ને ધ્યાન માં રાખીને સદગતનું બેસણું રાખવામાં આવ્યું નથી.
|
Posted on 17/11/2020
|
સ્વ. શ્રી કિરીટકુમાર અંબાલાલ સુથાર, અડાસ
|
તા: ૧૩/૧૧/૨૦૨૦
અડાસ નિવાસી શ્રી વિરલકુમાર કિરીટકુમાર સુથાર ના પિતાશ્રી શ્રી કિરીટકુમાર અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૧૧/૧૧/૨૦૨૦, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
બેસણું
સદગત નું બેસણું તા. ૧૫/૧૧/૨૦૨૦ રવીવાર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન રાખેલ છે. ૨૯, ચંદ્રલોક સોસાયટી, રેલ્વે સ્ટેશન પાસે, મુ. : અડાસ, તા. જી. : આણંદ
|
Posted on 13/11/2020
|