News
Sad Demise Notes
ગં.સ્વ. કૈલાસબેન કનુભાઇ સુથાર, અડાસ
ગં.સ્વ. કૈલાસબેન કનુભાઇ સુથાર, અડાસ

તા: ૦૩૦/૦૫/૨૦૨૩

અડાસ નિવાસી શ્રી સુનિલકુમાર નરેંદ્રભાઇ સુથાર ના બા ગં.સ્વ. કૈલાસબેન કનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૬/૦૫/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૧/૦૬/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 30/05/2023

ગં.સ્વ. નિરૂબેન રાજેંદ્રકુમાર મિસ્ત્રી, બારડોલી (વતન: સુરકુવા)
ગં.સ્વ. નિરૂબેન રાજેંદ્રકુમાર મિસ્ત્રી, બારડોલી (વતન: સુરકુવા).

તા: ૨૬/૧૧/૨૦૧૮

બારડોલી નિવાસી (વતન સુરકુવા) શ્રી પરિમલ રાજેન્દ્રકુમાર મિસ્ત્રી તથા યોગેશ રાજેન્દ્રકુમાર મિસ્ત્રી નાં માતૃશ્રી ગં.સ્વ. નિરૂબેન રાજેંદ્રકુમાર મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા: ૩૦/૦૫/૨૦૨૩, મંગળવારના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૫/૦૬/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 30/05/2023

શ્રી પરસોત્તમદાસ છગનભાઇ સુથાર, આણંદ (વતન આંકલાવ)
શ્રી પરસોત્તમદાસ છગનભાઇ સુથાર, આણંદ, વતન: આંકલાવ

તા: ૦૧૯/૦૫/૨૦૨૩

આણંદ નિવાસી (વતન: આંકલાવ) શ્રી કિરીટકુમાર પરસોત્તમદાસ સુથાર ના પિતાશ્રી શ્રી પરસોત્તમદાસ છગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૫/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૫/૦૫/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 19/05/2023

શ્રી હિતેશભાઇ દલસુખભાઇ સુથાર, બોદાલ
શ્રી હિતેશભાઇ દલસુખભાઇ સુથાર, બોદાલ

તા: ૦૧૬/૦૫/૨૦૨૩

બોદાલ નિવાસી શ્રી પ્રવિણભાઇ દલસુખભાઇ સુથાર ના લઘુબંધુ શ્રી હિતેશભાઇ દલસુખભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૫/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૧/૦૫/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
કુમુદબા હૉલ, મોટી ખડકી, બોદાલ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 16/05/2023

બળવંતાબેન નટવરલાલ મિસ્ત્રી, આણંદ
બળવંતાબેન નટવરલાલ મિસ્ત્રી

તા: ૦૪/૦૫/૨૦૨૩

આણંદ નિવાસી (હાલ યુ.એસ.એ.) શ્રી કુંદનભાઇ નટવરલાલ મિસ્ત્રી નાં મોટાં બેન બળવંતાબેન નટવરલાલ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૦૩/૦૫/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૭/૦૫/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 04/05/2023

અ.સૌ. દેવિલાબેન મહેન્દ્રભાઇ સુથાર, મહેળાવ
અ.સૌ. દેવિલાબેન મહેન્દ્રભાઇ સુથાર, મહેળાવ

તા: ૩૦/૦૪/૨૦૨૩

મહેળાવ નિવાસી શ્રી મહેન્દ્રભાઇ મણીલાલ સુથાર નાં ધર્મપત્નિ અ.સૌ. દેવિલાબેન મહેન્દ્રભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૩૦/૦૪/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૮/૦૫/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
પાટીદાર વાડી,
મહેળાવ, તા. પેટલાદ


Posted on 30/04/2023

શ્રી મહેશચંદ્ર કૌશિકભાઇ ગજ્જર, વિદ્યાનગર
શ્રી મહેશભાઇ કૌશિકભાઇ ગજ્જર, અમદાવાદ

તા: ૨૬/૦૪/૨૦૨૩

વિદ્યાનગર નિવાસી શ્રી નીરવ મહેશચંદ્ર ગજ્જર તથા કૃણાલ મહેશચંદ્ર ગજ્જર ના પિતા શ્રી શ્રી મહેશચંદ્ર કૌશિકભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૨૪/૦૪/૨૦૨૩ સોમવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૭/૦૪/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 26/04/2023

શ્રી અશોકભાઇ કૌશિકભાઇ ગજ્જર, અમદાવાદ
શ્રી અશોકભાઇ કૌશિકભાઇ ગજ્જર, અમદાવાદ

તા: ૧૬/૦૪/૨૦૨૩

અમદાવાદ નિવાસી શ્રી ચૈતન્ય અશોકભાઇ ગજ્જર તથા દેવાંગ અશોકભાઇ ગજ્જર ના પિતા શ્રી શ્રી અશોકભાઇ કૌશિકભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૪/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૩/૦૪/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
નવનીત વિવિધલક્ષી ભવન,
કોમલ એન્કલેવ સામે, પી.ટી. કોલેજ રોડ,
પાલડી, અમદાવાદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 16/04/2023

પ્રેમિલાબેન કાંતિલાલ સુથાર, કંથારિયા
પ્રેમિલાબેન કાંતિલાલ સુથાર, કંથારિયા

તા: ૧૫/૦૪/૨૦૨૩

કંથારિયા નિવાસી શ્રી કિરીટકુમાર કાંતિલાલ સુથાર ના માતૃશ્રી પ્રેમિલાબેન કાંતિલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૪/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૭/૦૪/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 15/04/2023

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara