News
Sad Demise Notes
શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ ગજ્જર, બોરિયાવી
શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ ગજ્જર, બોરિયાવી

તા: ૨૭/૦૩/૨૦૨૩

બોરીઆવી નિવાસી શ્રી મિતુલકુમાર અશ્વિનભાઇ ગજ્જર ના પિતાશ્રી શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૨૭/૦૩/૨૦૨૩ સોમવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૨/૦૪/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
કાછીયા પટેલ પંચ ની વાડી, ગાંધી ચોક, બોરીયાવી.

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 27/03/2023

શ્રી કુણાલ વિનુભાઇ સુથાર, વિદ્યાનગર (વતન : સામરખા)
શ્રી કુણાલ વિનુભાઇ સુથાર, વિદ્યાનગર (વતન : સામરખા)

તા: ૨૧/૦૨/૨૦૨૩

વિદ્યાનગર નિવાસી (વતન : સામરખા) શ્રી વિનુભાઇ નટવરલાલ સુથાર ના સુપુત્ર શ્રી કુણાલ વિનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૧/૦૨/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૬/૦૨/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 21/02/2023

શ્રી અરવિંદભાઇ ઇશ્વરભાઇ સુથાર, વિદ્યાનગર (વતન: આંકલાવ)
શ્રી અરવિંદભાઇ ઇશ્વરભાઇ સુથાર, વિદ્યાનગર (વતન: આંકલાવ)

તા: ૧૩/૦૨/૨૦૨૩

વિદ્યાનગર નિવાસી (વતન : આંકલાવ) શ્રી પિનેશકુમાર અરવિંદભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી અરવિંદભાઇ ઇશ્વરભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૩/૦૨/૨૦૨૩ સોમવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૯/૦૨/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 13/02/2023

શ્રીમતિ અરુણાબેન જગદીશભાઇ સુથાર, શાર્લોટ, યુ.એસ.એ. (વતન : ભાટીયેલ)
શ્રીમતિ પલ્લવીબેન જીતેન્દ્રભાઇ સુથાર, વિદ્યાનગર (વતન: કાસોર)

તા: ૧૨/૦૨/૨૦૨૩

શાર્લોટ, યુ.એસ.એ. નિવાસી (વતન : ભાટીયેલ) શ્રી ઘનશ્યામભાઇ રમણલાલ સુથાર ના લઘુબંધુ શ્રી જગદીશભાઇ રમણલાલ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ અરુણાબેન જગદીશભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૧/૦૨/૨૦૨૩ શનીવાર ના રોજ યુ.એસ.એ. ખાતે થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૯/૦૨/૨૦૨૩ રવીવાર બપોરે ૦૧:૦૦ થી ૦૩:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.


Posted on 12/02/2023

શ્રી યોગેશભાઇ મનુભાઇ સુથાર, ગોરવા, વડોદરા
શ્રી યોગેશભાઇ મનુભાઇ સુથાર, ગોરવા, વડોદરા

તા: ૧૦/૦૧/૨૦૨૩

વડોદરા નિવાસી (વતન : ઉમેટા) શ્રી રાજેશભાઇ મનુભાઇ સુથાર ના વડીલ બંધુ શ્રી યોગેશભાઇ મનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન સાઉદી અરેબિયા ખાતે તા:૦૫/૦૧/૨૦૨૩ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૨/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્થળઃ ૫૯, જયનારાયણ સોસાયટી, બાપુની દરગાહ પાસે, ગૌરવા, વડોદરા.


Posted on 10/02/2023

શ્રીમતિ પલ્લવીબેન જીતેન્દ્રભાઇ સુથાર, વિદ્યાનગર (વતન: કાસોર)
શ્રીમતિ પલ્લવીબેન જીતેન્દ્રભાઇ સુથાર, વિદ્યાનગર (વતન: કાસોર)

તા: ૦૧/૦૨/૨૦૨૩

વિદ્યાનગર નિવાસી (વતન : કાસોર) શ્રી જીતેન્દ્રભાઇ શાંતિલાલ સુથાર ના ધર્મપત્નિ શ્રીમતિ પલ્લવીબેન જીતેન્દ્રભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૧/૦૨/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૫/૦૨/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 01/02/2023

શ્રી રતિલાલ શીવરામ સુથાર, વડોદરા (વતન : સાંકરદા)
શ્રી રતિલાલ શીવરામ સુથાર, વડોદરા (વતન : સાંકરદા)

તા: ૧૨/૦૧/૨૦૨૩

વડોદરા નિવાસી (વતન : સાંકરદા) શ્રી રમણલાલ શીવરામ સુથાર ના વડીલ બંધુ શ્રી રતિલાલ શીવરામ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૨/૦૧/૨૦૨૩ ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૬/૦૧/૨૦૨૩ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
સ્વામિનારાયણ મંદિર સામે, યોગી શોપીંગ સેન્ટર ની બાજુમાં, સાંકરદા

કિરીટભાઇ રતિલાલ સુથાર બિપીનભાઇ રતીલાલ સુથાર

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
ચંદુભાઇ મગનભાઇ સુથાર (આશી) અરવિંદભાઇ ઈશ્વરભાઇ સુથાર (વિદ્યાનગર)


Posted on 12/01/2023

ગં.સ્વ. મંજુલાબેન સુરેશલાલ સુથાર, નાવલી
ગં.સ્વ. મંજુલાબેન સુરેશલાલ સુથાર, નાવલી

તા: ૦૭/૦૧/૨૦૨૩

નાવલી નિવાસી શ્રી જયમિન રામકૃષ્ણભાઇ સુથાર નાં મોટાં મમ્મી ગં.સ્વ. મંજુલાબેન સુરેશલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૧/૨૦૨૩ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૦/૦૧/૨૦૨૩ મંગળવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે
મુ.પો. આણંદ

નિર્મેશ રામકૃષ્ણભાઇ સુથાર જતિનકુમાર જગદીશશચંદ્ર ગજ્જર

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
કાંતિભાઇ જીવાભાઇ સુથાર તથા દિનેશભાઇ જીવાભાઇ સુથાર


Posted on 07/01/2023

શ્રી યશવંતભાઇ (અરવિંદભાઇ) મોતીભાઇ મિસ્ત્રી, નડિયાદ
શ્રી યશવંતભાઇ (અરવિંદભાઇ) મોતીભાઇ મિસ્ત્રી

તા: ૦૭/૦૧/૨૦૨૩

નડિયાદ નિવાસી શ્રી કલ્પેશભાઇ યશવંતભાઇ મિસ્ત્રી ના પિતાશ્રી શ્રી યશવંતભાઇ (અરવિંદભાઇ) મોતીભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૦૭/૦૧/૨૦૨૩ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૨/૦૧/૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
મયુર હોલ, માઈ મંદિર રોડ
નડિયાદ


Posted on 07/01/2023

શ્રી ભોગીલાલ શીવરામ સુથાર, સાંકરદા.
શ્રી ભોગીલાલ શીવરામ સુથાર, સાંકરદા

તા: ૨૯/૧૨/૨૦૨૨

સાંકરદા નિવાસી શ્રી રાજેશભાઇ ભોગીલાલ સુથાર, નાં પિતાશ્રી શ્રી ભોગીલાલ શીવરામ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૯/૧૨/૨૦૨૨, ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૩૦/૧૨/૨૦૨૨ શુક્રવાર બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
પંચાયત ઓફિસની પાછળ,
મુ.પો. સાંકરદા


Posted on 29/12/2022

ગં.સ્વ. કલાવતીબેન મનુભાઇ સુથાર, અમદાવાદ (વતન: બોરીયાવી)
ગં.સ્વ. કલાવતીબેન મનુભાઇ સુથાર, અમદાવાદ (વતન: બોરીયાવી)

તા: ૧૮/૧૨/૨૦૨૨

અમદાવાદ નિવાસી (વતન : બોરીયાવી) શ્રી દિવ્યાંગકુમાર મનુભાઈ સુથાર, નિરવભાઈ મનુભાઈ સુથાર તથા આલાપભાઈ મનુભાઈ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. કલાવતીબેન મનુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૮/૧૨/૨૦૨૨, રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૫/૧૨/૨૦૨૨ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 18/12/2022

વિનોદભાઇ ડાહ્યાભાઇ સુથાર, મોગરી
શ્રી વિનોદભાઇ ડાહ્યાભાઇ સુથાર, મોગરી

તા: ૦૭/૧૨/૨૦૨૨

મોગરી નિવાસી શ્રી જીતેન્દ્રભાઇ વિનોદભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી વિનોદભાઇ ડાહ્યાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૮/૧૨/૨૦૨૨, ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૨/૧૨/૨૦૨૨ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય
નવા બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 10/12/2022

શ્રી વિષ્ણુભાઇ ત્રિભોવનભાઇ સુથાર, ભેટાસી
શ્રી વિષ્ણુભાઇ ત્રિભોવનભાઇ સુથાર, ભેટાસી

તા: ૦૭/૧૨/૨૦૨૨

ભેટાસી નિવાસી શ્રી અમિતભાઇ વિષ્ણુભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી વિષ્ણુભાઇ ત્રિભોવનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૭/૧૨/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૫/૧૨/૨૦૨૨ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાને નીચેના સ્થળે રાખેલ છે.
ગાયત્રી સૉ મિલ
ભેટાસી (વાંટા)


Posted on 07/12/2022

અલય નવિનચંદ્ર મિસ્ત્રી, વડોદરા
ભરતભાઇ જયંતીભાઇ સુથાર, ખાનકુવા

તા: ૨૫/૧૧/૨૦૨૨

વડોદરા નિવાસી શ્રી અશ્વિનભાઇ ઇશ્વરલાલ મિસ્ત્રી ના લઘુબંધુ સ્વ. શ્રી નવિનચંદ્ર ઇશ્વરલાલ મિસ્ત્રીના સુપુત્ર શ્રી અલય નવિનચંદ્ર મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૨૪/૧૧/૨૦૨૨, ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૮/૧૧/૨૦૨૨ સોમવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાને નીચેના સ્થળે રાખેલ છે.
હર્ષદભાઇ ઈશ્વરલાલ મિસ્ત્રી
સી/૧, ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી, છાણી જકાત નાકા, વડોદરા


Posted on 25/11/2022

શ્રી ભરતભાઇ જયંતીભાઇ સુથાર, ખાનકુવા
ભરતભાઇ જયંતીભાઇ સુથાર, ખાનકુવા

તા: ૨૮/૧૦/૨૦૨૨

ખાનકુવા નિવાસી શ્રી હિમાંશુ જયંતીલાલ સુથાર ના લઘુબંધુ તથા શ્રી ધવલભાઇ ભરતભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી ભરતભાઇ જયંતીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૮/૧૦/૨૦૨૨, શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૩/૧૧/૨૦૨૨ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
ખાનકુવા હાઇસ્કુલ, ખાનકુવા


Posted on 28/10/2022

વિણાબેન મગનભાઇ સુથાર, આણંદ (વતન : વાસદ)
વિણાબેન મગનભાઇ સુથાર, આણંદ (વાસદ)

તા: 10/10/2022

આણંદ નિવાસી શ્રી વિરલભાઇ મગનભાઇ સુથાર નાં બહેન વિણાબેન મગનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:08/10/2022, શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. 13/10/2022 ગુરુવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ


Posted on 10/10/2022

શ્રી ઘનશ્યામભાઇ પરસોત્તમભાઇ સુથાર, ખાનકુવા
શ્રી ઘનશ્યામભાઇ પરસોત્તમભાઇ સુથાર, ખાનકુવા

તા: ૦૧/૦૯/૨૦૨૨

ખાનકુવા નિવાસી શ્રી અક્ષયભાઇ ઘનશ્યામભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી ઘનશ્યામભાઇ પરસોત્તમભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૩૧/૦૮/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૬/૦૯/૨૦૨૨ મંગળવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી અંબાજી મંદિર સામે હૉલમાં, ખાનકુવા


Posted on 01/09/2022

અ.સૌ. કોકીલાબેન મહેશચંદ્ર ગજ્જર, બાકરોલ (વતન : આણંદ)
કોકીલાબેન મહેશચંદ્ર ગજ્જર, બાકરોલ (વતન : આણંદ)

તા: ૨૩/૦૮/૨૦૨૨

બાકરોલ નિવાસી (વતન: આણંદ) મહેશચંદ્ર કૌશીકભાઇ ગજ્જર નાં ધર્મપત્નિ અ.સૌ. કોકીલાબેન મહેશચંદ્ર ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૨૩/૦૮/૨૦૨૨, મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૮/૦૮/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેંડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
સંતોષભાઇ ચીમનભાઇ સુથાર


Posted on 23/08/2022

ગં.સ્વ. કાંતાબેન મોહનભાઇ સુથાર, આણંદ (વતન : રાસનોલ)
ગં.સ્વ. કાંતાબેન મોહનભાઇ સુથાર, આણંદ (વતન:રાસનોલ)

તા: ૧૮/૦૮/૨૦૨૨

આણંદ નિવાસી (વતન: રાસનોલ) ડૉ. પ્રજ્ઞેશભાઇ મોહનભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. કાંતાબેન મોહનભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૮/૦૮/૨૦૨૨, ગુરુવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૨/૦૮/૨૦૨૨ સોમવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેંડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
કિરીટભાઈ છગનભાઈ સુથાર. ત્રણોલ
વિશાલ દિનેશભાઇ સુથાર,ત્રણોલ


Posted on 18/08/2022

શ્રી હર્ષદભાઇ અંબાલાલ સુથાર, ગામડી, આણંદ
શ્રી હર્ષદભાઇ અંબાલાલ સુથાર, ગામડી, આણંદ

તા: ૧૭/૦૮/૨૦૨૨

ગામડી (આણંદ) નિવાસી (વતન: ધોબીકુઈ) શ્રી દર્શનકુમાર હર્ષદભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી હર્ષદભાઇ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૭/૦૮/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૧/૦૮/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેંડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
સ્વ. અંબાલાલ મોતીલાલ સુથાર સમસ્ત પરિવાર (સુરકુવા)


Posted on 17/08/2022

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara