|
|
શ્રી હર્ષદભાઇ અંબાલાલ સુથાર, ગામડી, આણંદ
|
તા: ૧૭/૦૮/૨૦૨૨
ગામડી (આણંદ) નિવાસી (વતન: ધોબીકુઈ) શ્રી દર્શનકુમાર હર્ષદભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી હર્ષદભાઇ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૭/૦૮/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
|
Posted on 17/08/2022
|
અ.સૌ. પદ્માબેન અશ્વિનભાઇ મિસ્ત્રી, વડોદરા
|
તા: ૦૧/૦૮/૨૦૨૨
વડોદરા નિવાસી (વતન : વાસણા(બો)) શ્રી અશ્વિનભાઇ ઇશ્વરલાલ મિસ્ત્રી નાં ધર્મપત્નિ અ.સૌ. પદ્માબેન અશ્વિનભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૦૧/૦૮/૨૦૨૨, સોમવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૭/૦૮/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ટોપાઝ બેન્ક્વેટ, પહેલા માળે, નાનુભાઇ ટાવર, એ વીંગ, મહેસાણાનગર મીઈન રોડ, નિઝામપુરા, વડોદરા
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 31/07/2022
|
ગં.સ્વ. ધનગૌરીબેન કેશવલાલ મિસ્ત્રી, છાણી, વડોદરા
|
તા: ૨૩/૦૭/૨૦૨૨
છાણી, વડોદરા નિવાસી શ્રી દેવેન્દ્રભાઇ કેશવલાલ મિસ્ત્રી નાં માતૃશ્રી ગં.સ્વ. ધનગૌરીબેન ((કમળાબેન) કેશવલાલ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૨૩/૦૭/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૩૧/૦૭/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. અમીનનગર હૉલ, છાણી, વડોદરા
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 22/07/2022
|
શ્રી જયેશભાઇ ઈન્દુભાઇ સુથાર, ઝારોલા (હાલ: કલોલ ઉ.ગુ.)
|
તા: ૨૧/૦૭/૨૦૨૨
ઝારોલા નિવાસી શ્રી રાકેશભાઇ ઈન્દુભાઇ સુથાર નાં મોટાભાઇ શ્રી જયેશભાઇ ઈન્દુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૧/૦૭/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૪/૦૭/૨૦૨૨ રવીળવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પટેલ વાડી, મુ. પો. ઝારોલા
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 21/07/2022
|
શ્રી રજનીભાઇ સોમાભાઇ સુથાર, આણંદ
|
તા: ૨૧/૦૭/૨૦૨૨
આણંદ નિવાસી શ્રી પ્રવિણભાઇ સોમાભાઇ સુથાર નાં મોટાભાઇ શ્રી રજનીભાઇ સોમાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૭/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૪/૦૭/૨૦૨૨ રવીળવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 20/07/2022
|
શ્રીમતિ જીગિશાબેન કેતનકુમાર સુથાર, નડિયાદ
|
તા: ૦૯/૦૭/૨૦૨૨
નડિયાદ નિવાસી શ્રી કેતનકુમાર રાજેંદ્રભાઇ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ જીગિશાબેન કેતનકુમાર સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૮/૦૭/૨૦૨૨, શુક્રવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૨/૦૭/૨૦૨૨ મંગળવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 09/07/2022
|
શ્રી ઘનશ્યામભાઇ શીવાભાઇ સુથાર, નાવલી
|
તા: ૧૯/૦૬/૨૦૨૨
નાવલી નિવાસી શ્રી પરેશકુમાર ઘનશ્યામભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી ઘનશ્યામભાઇ શીવાભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૯/૦૬/૨૦૨૨, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૬/૦૬/૨૦૨૨ રવીવાર ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. ક્લબ હાઉસ, અભિનંદ ટાઉનશીપ, નિજાનંદ રીસોર્ટ ની સામે, બોરસદ રોડ, નાવલી.
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 19/06/2022
|
ગં.સ્વ. લક્ષ્મીબેન મોતીભાઇ સુથાર, અડાસ
|
તા: ૧૪/૦૫/૨૦૨૨
અડાસ નિવાસી શ્રી જતિનકુમાર મોતીભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. લક્ષ્મીબેન મોતીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૪/૦૫/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૨/૦૫/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પટેલ વાડી, પાણીની ટાંકી પાસે, મુ. અડાસ,, તા-જી : આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 14/05/2022
|
ગં.સ્વ. ઉષાબેન રામકૃષ્ણભાઇ સુથાર, નાવલી
|
તા: ૦૧/૦૫/૨૦૨૨
નાવલી નિવાસી શ્રી જયમિનભાઇ રામકૃષ્ણભાઇ સુથાર ના માતૃશ્રી ગં.સ્વ. ઉષાબેન રામકૃષ્ણભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૧/૦૫/૨૦૨૨, રવીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૯/૦૫/૨૦૨૨ સોમળવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. નિવાસસ્થાન, અશોક વાડી, નાવલી, તા-જી : આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 01/05/2022
|
શ્રી નરેન્દ્રભાઇ શાન્તિલાલ સુથાર, અડાસ
|
તા: ૨૦/૦૪/૨૦૨૨
અડાસ નિવાસી શ્રી સુનિલકુમાર નરેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી નરેન્દ્રભાઇ શાન્તિલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૪/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૨ મંગળવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. વિશ્વકર્મા છાત્રાલય, બસ સ્ટેન્ડ પાસે, આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 20/04/2022
|
શ્રી અરવિંદભાઇ ચુનીભાઇ સુથાર, ભાદરણ (વતન: ત્રણોલ)
|
તા: ૨૦/૦૪/૨૦૨૨
ભાદરણ નિવાસી (વતન: ત્રણોલ) શ્રી સંજયકુમાર તથા કેતનકુમાર અરવિંદભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી અરવિંદભાઇ ચુનીભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૪/૨૦૨૨, બુધવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૪/૦૪/૨૦૨૨ રવીવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. પટેલ વાડી, બસ સ્ટેન્ડ પાસે, ભાદરણ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 20/04/2022
|
મનુભાઇ અંબાલાલ સુથાર, બોરસદ
|
તા: ૧૮/૦૪/૨૦૨૨
આંકલાવ નિવાસી શ્રી નિલેશકુનાર નટુભાઇ સુથાર ના સ્વસુરશ્રી શ્રી મનુભાઇ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૧૬/૦૪/૨૦૨૨, શનીવાર ના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૨૨/૦૪/૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. નારાયણનગર, પામોલ રોડ,બોરસદ, જી. આણંદ
પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
|
Posted on 18/04/2022
|
|